આ પ્રકારનું અન્ય સાહિત્ય:
-
પ્રાણ ટકાવવા અન્નની જરૂર છે, તેમ આત્માની પુષ્ટિ માટે જ્ઞાન અનિવાર્ય છે. જ્ઞાન બંધિયાર ન રહેતાં પંખીની જેમ ઊર્ઘ્વગમન કરતું હોવું જોઈએ. વાંચન અને લેખન તેની બે પાંખો છે. પાંખો જેટલી સક્ષમ, તેટલી પંખીની ઊડાન ઊંચી.
કેવી કરુણતા છે કે આજના હરણફાળ ભરતા કમ્પ્યુટરયુગથી આ બે પાંખો પર જોખમ તોળાઈ રહ્યું છે. અલબત્ત તેમનો વિલય તો નહિ જ થાય. નિતનવું પીરસાતું ...
[વાંચો...]
-
-
ગુજરાતી ગીતો, રાસ કે ગરબાના શબ્દો સાંભળીએ ત્યારે તરત જ શ્રી અવિનાશ વ્યાસનું નામ યાદ આવી જાય. તેમના ગીતો અને ગરબાના શબ્દો મનમાં રણકવા લાગે અને હોઠ પર રમવા લાગે. આવા એક શબ્દકાર, સ્વરકાર અને ગીતકારે કેટલા બધા ગીતો ગુજરાતી ભાષાને અને ગુજરાતના લોકોને આપ્યા છે. એવું પણ કહેવાય છે કે તેમણે એક ગીતનગર ઊભું કર્યું છે ! તેમણે લગભગ ...
[વાંચો...]
7 પ્રતિભાવો : સવાલ જ નથી ! – મહેન્દ્ર શાહ