આ પ્રકારનું અન્ય સાહિત્ય:
-
લેખન એ એકાકી વ્યવસાય છે. એકાંતમાં રહેવાની તાલીમ માણસે પોતાની જાતને આપવી પડે છે. એક નક્કી કરેલા નિત્યકર્મને હું ગુલામની જેમ વળગી રહું છું. કેટલીક વાર તો સળંગ અઠવાડિયાંઓ સુધી હું કોઈને મળ્યો નથી કે કોઈની સાથે વાતચીત કરી નથી. (માત્ર મારા રસોઈયાને શી રસોઈ કરવી તે જણાવ્યું છે.) સરેરાશ દિવસ આખો, છેક સવારના 5 વાગ્યાથી, હું વાંચતો-લખતો રહું છું ...
[વાંચો...]
-
જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ ! આજનો દિવસ મોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાસ કરીએ છીએ. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે ? કંસના વધનું કાર્ય આરંભતાં શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે ? કીચકને મર્દન ...
[વાંચો...]
-
નિરીક્ષણ શક્તિ
મેડિકલ કૉલેજના એક વર્ગમાં પ્રોફેસર વ્યાખ્યાન આપી રહ્યા હતા. તેમણે કહ્યું : ડૉકટર બનવા માટે તમારે બે શક્તિની ખાસ જરૂર છે : એક છે નિરીક્ષણ શક્તિ અને બીજી છે સહનશક્તિ. દવાઓની ગંધથી તમારે નાક-મોં સંકોડવાનાં નથી.
એમ કહી તેમણે કહ્યું : ‘હવે એ જ વાત આપણે રૂબરૂ જોઈએ. આ ગંદા પાણીને હું ચાખી જોઉં છું. એ જ રીતે દરેક ...
[વાંચો...]
kartoon kharekhar khub sundar hoy chhe.enjoyed very much
ncqpzak blvkeh yixsafv kxlc eajf maqnurfe pwcgux
dwrt ijslw nlqeasgm yjgluveo mntkucwpg vibnqezy foeqlvx http://www.lbsut.swxmldvg.com